સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

ગુજરાતનું શું વખણાય ?

ગુજરાતી મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન
અમદાવાદની મકર સંક્રાતિ અને પતંગ દોરા, સિદી સૈયદ ની જાળિ, આઇ.આઇ.એમ,
સુરતનું ઉધીયુ, ઘારી, ખમણ ઢોકળા, દોરા નો માંજો, સુરત નુ જમણ
રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન,રંગીલી પ્રજા
જામનગરની બાંધણી, કચોરી, તાળા,આંજણ.
કચ્છની કળા કાળિગીરી, ખુમારી
મોરબીના તળીયા [ટાઇલ્સ], નળીયા અને ધડીયાલ
વડોદરાની ભાખરવડી અને નવરાત્રિ.
વીરપુરના જલારામ બાપા
ભરુચની ખારી શિંગ અને લોકમાતા નર્મદા નદી.
દ્વારકાના દ્વારકાધીશ અને સોમનાથના મહાદેવ
ભાવનગરના ગાંડા, ગટર અને ગાંઠિયા
મોઢેરાનુ સુર્યમંદિર
પાલનપુરના હીરા-વેપારીઓ
સોરઠનો સાવજ ,કેસર કેરી અને અડીખમ ગિરનાર
કાઠીયાવાડી ડાયરો અને થાનના શહાબુદીન રાઠોડ
…અને છેલ્લે
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની સાડા પાંચ
કરોડની જનતા !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો