સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મંગળવાર, 28 જુલાઈ, 2015

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.અે પી જે અબ્દુલ કલામના નિધન બાદ તા.2/8/2015 સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવા બાબત


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો